- સતવારા સમાજ મુખ્યત્વે ગુજરાતમાં આશરે ૧૦ લાખ ની વસ્તી ધરાવે છે.
- તેમજ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને બહાર ના દેશોમાં વસવાટ કરે છે.
- સતવારા સમાજ નો મુખ્ય વ્યવસાય ખેતી, કડીયાકામ, શાકભાજી વેચવા, કોન્ટ્રાકટર, તેમજ નોકરી, દુકાન , ઉદ્યોગ ધંધા માં જોવા મળે છે. આજે આપણા સમાજ માં ડોક્ટર, એનજીનીઅર તેમજ દરેક ફિલ્ડ માં હવે આપણો સમાજ જોવા મળે છે.
- સતવારા સમાજ જુદા જુદા વિસ્તાર માં સતવારા, સથવારા, કડિયા, દલવાડી પટેલ, માળી તારીકે પણ ઓળખાય છે.
This comment has been removed by the author.
ReplyDeleteશ્રી સતવારાયુવાસગઠનગુ આપણા સમાજ માટે ઍકતા થી આગળ વધે તે માટે સગઠન કામ કરે અને અત્યાચાર સામે લડત મા પુરો સાથ સહકાર આપે શીષણ ગરીબી લગ્નન મા સાથે રહી ને સાથ સહકાર આપે જય સીદધનાથ જય સતવારા જય હો
ReplyDeleteશ્રી સતવારા યુવા સગઠન ગુજરાત પુરા રાજય મા ઍક થઈ સમાજ સેવા સાહક બનેલ સે અને સમાજ ઉપર અત્યાચાર સામે લડત આપવા સશમ છે જય સીદધનાથ જય સતવારા
ReplyDeleteશ્રી સતવારા યુવા સગઠન ગુજરાત પુરા રાજય મા ઍક થઈ સમાજ સેવા સાહક બનેલ સે અને સમાજ ઉપર અત્યાચાર સામે લડત આપવા સશમ છે જય સીદધનાથ જય સતવારા
ReplyDeleteજય સીધનાથ દાદા
ReplyDeleteસતવારા સમાજ માં કેટલા બહારવટિયા થઇ ગયા કોઈને જાણકારી હોય તો બતાવે 9687713386 આ નંબર ઉપર વહાર્ટસપપ માં મેસેજ કરે.... જય શ્રીરામ
ReplyDeleteJay siddhnath Mahadev
ReplyDelete